જીવનના વિભિન્ન પ્રશ્નો અને તકલીફોના નિવારણ અર્થે વાસ્તુ ઉપાયો સુચવી લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશથી એક અલાયદી વેબ સાઈટ બનાવામાં આવીછે.

જોકે એ યાદ રહેવું જોઈએ કે સમસ્યાના નિવારણ માટે વાસ્તુ ઉપાયો એ એક માત્ર ઉપાય નથી. હકીકતમાં તો જીવનની સમસ્યાઓને સર્વગ્રાહીરીતે હલ કરવાની અમારી પદ્ધતિનો આ એક ભાગ જ છે. વાસ્તુ દોષ બાબત મુશ્કેલીઓના સુલભ ઉપાય જાણવા અમારી સાઈટ નો ઉપયોગ ઉપર આપેલ ચિત્ર પર ક્લિક કરવાથી કરી શકાશે